Surprise Me!

ભાવનગર: 6 વર્ષના બાળકનું ચાંદીપુરાથી મોત, 10 દિવસ બાદ આરોગ્ય તંત્રને જાણ થતાં ખળભળાટ

2026-07-20 5 Dailymotion

ભાવનગર જિલ્લાના વલભીપુરના મેલાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂર પરિવારનો છ વર્ષનો બાળક ચાંદીપુરા વાયરસનો શિકાર બન્યો અને મૃત્યુ પામ્યો.