ભાવનગર જિલ્લાના વલભીપુરના મેલાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂર પરિવારનો છ વર્ષનો બાળક ચાંદીપુરા વાયરસનો શિકાર બન્યો અને મૃત્યુ પામ્યો.